- તારીખ ૩૦-૦૭-૨૦૨૩ રવિવાર ના રોજ સંસ્થાદ્વારા જનરલ મિટિંગ તેમજ ઇનામ વિતરણ સફળતાપૂર્વક યોજવામાં આવેલ

- તેમજ પૂર્વ પ્રમુખ સ્વ.પ્રવીણભાઈ પરષોત્તમભાઇ પીઠડીયા ના સ્મર્ણાથે તેમના કુટુંબીજન દ્વારા ધોરણ 10 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પારિતોષિક પુરષ્કારમાં મોબાઈલ આપવામાં આવેલ.

- શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ના નવા પ્રમુખ તરીકે શ્રી ચંદુભાઈ વલ્લભભાઈ ગોહેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ ના નવા પ્રમુખ તરીકે શ્રી હિતેન્દ્રભાઈ લાલજીભાઈ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- સીતારામ સતસંગ મંડળ ની બહેનો ઘ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ ૧૯-૧૧-૨૦૨૩ થી ૨૫-૧૧-૨૦૨૩ દરમ્યાન વાડીમાં રાખવામાં આવેલ છે.

- આપણી સંસ્થાના "૩૪માં સમૂહલગ્ન નક્કી થઇ ગયા છે લગ્ન સાંજના રાખેલ છે. તારીખ ૧૩-૦૩-૨૦૨૪ ના બુધવાર

સ્થળ
ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ
જન સેવા કેન્દ્ર ની બાજુમાં,.
મનોહરવિલા ચાર રસ્તા પાસે,
નવા નરોડા, નિકોલ રોડ,
અમદાવાદ ૩૮૨૩૩૦

લગ્ન નોંધાવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી

ચંદુભાઈ વી. ગોહિલ
૯૮૨૪૪૩૨૩૩૭
હિતુભાઈ એલ. સોલંકી
૯૫૩૭૦૦૬૬૬૯
નાથાભાઈ વી. વાઘેલા
૯૪૨૬૭૦૦૩૩૯
ગોપાલભાઈ ચાવડા
૯૦૩૩૮૪૧૩૩૨
કમલેશભાઈ એચ. ગોહેલ
૯૯૨૪૩૨૯૪૭૪

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને યુવક મંડળ - અમદાવાદ